Wed. Jul 8th, 2026

    દ્રૌપદી મુર્મૂએ કરી શિવ મંદિરની સફાઈ

    એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાના એક દિવસ પછી, દ્રૌપદી મુર્મુ બુધવારે ઓડિશામાં મયુરભંજના રાયરંગપુરમાં શિવ મંદિરમાં પૂજા કરતા પહેલા ફ્લોર સાફ કરતી જોવા મળી હતી. સમાચાર એજન્સી…

    અફઘાનિસ્તાનમાં ભૂકંપનો હાહાકાર, 150ના થયા મોત

    દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું કહેવું છે કે દક્ષિણપૂર્વ અફઘાનિસ્તાન અને પડોશી પાકિસ્તાનના દૂરના ભાગોમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ ઓછામાં ઓછા 155 લોકો માર્યા ગયા છે અને 200 થી વધુ લોકો…

    અમદાવાદમાં ભગવાન જગન્નાથ બખ્તર પહેરીને નગરચર્ચાએ નીકળશે

    અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થવા આવી છે. આ રથયાત્રા માટે ભગવાન જગદીશનાં રજવાડી થીમનાં વાઘા તૈયાર કરાયા જેમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સૌ પ્રથમ વખત ભગવાન માટે બખ્તર તૈયાર…

    અગ્નિપથના વિરોધને પગલે બિહાર જતી-આવતી ટ્રેનો રદ

    કેન્દ્ર સરકારે કરેલી અગ્નિપથ યોજના સામે શરૂ થયેલા આંદોલનની સૌથી વધુ અસર ફકત બિહારમાં જોવા મળી છે. બિહારમા યોજનાનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે તથા ત્યાં આંદોલનકારીઓએ ટ્રેનોને નિશાન…

    4G ફોન બદલવાની ઉતાવળ કરાય?

    6 જુલાઈએ 5G સ્પેક્ટ્રમની હરાજી થશે તથા ભારતના 13 શહેરોમાં પ્રાથમિક તબક્કે 5G શરૂ થશે. શહેરોમાં સફળતા મળે પછી બીજા શહેરોમાં પણ 5G નેટવર્ક મળતું થઈ જશે. ભારતના 13 શહેરોમાં…

    ત્રણેય રથની સુરક્ષા માટે પ્રથમવાર 35 ટેસર ગનનો પ્રયોગ

    આ વર્ષે 145મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તેના માટે પોલીસે કમર કરવાનું શરૂ કરી દીધુ. કેટલાક અસામાજિક તત્ત્વો રથયાત્રા ઉપર કાંકરીચાળો કે હુમલો કરીને વાતાવરણ બગાડી શકે તેવી દહેશત…

    સિવિલ હોસ્પિટલમાં રોજની 27 સર્જરી, ઓપીડીમાં લાઈનો, દર્દીઓને હાલાકી

    સિવિલ હોસ્પિટલમાં રોજની 27 સર્જરી, ઓપીડીમાં લાઈનો, દર્દીઓને હાલાકી જુનિયર ડૉક્ટરોની હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં સવારે 9થી સાંજે 5 સુધીમાં ફકત 27 ઇમરજન્સી ઓપરેશન કરી શકાયા હતા. ઓપીડીમાં 2834 દર્દીની…

    CAમાં આર્ટિકલશિપની મુદત 2 વર્ષ રાખવાની ભલામણ

    નવી શિક્ષણ નીતિ મુજબ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) એ સીએના કોર્સમાં પ્રશ્નપત્રોની સંખ્યામાં ઘટાડો, આર્ટિકલશિપના સમયગાળામાં 1 વર્ષનો ઘટાડો નવા શૈક્ષણિક વર્ષથી લાગુ કરવા માટે સરકારને મોકલવાનો…

    1.41 લાખ પરિવાર માટે ઘરનું PMના હાથે લોકાર્પણ-ખાતમુહૂર્ત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 18મી તારીખે ગુજરાત પ્રવાસે આવશે ત્યારે તેઓ 1.41 લાખ પરિવારોને ઘરનું ઘર મળે તે માટેનું લોકાર્પણ-ખાતમૂર્હૂત કરશે. રાજયભરમાં ગ્રામીણ ક્ષેત્રોમાં 1 લાખ આવાસોનું લોકાર્પણ તથા શહેરી…

    સ્કૂલે વાહન લઈને જતાં સગીરો સામે કાર્યવાહી

    ટ્રાફિક પોલીસ વિભાગે વાહનચાલકો સામે 15મી જૂનથી ખાસ ઝુંબેશ શરૂ કરશે, જેમાં સગીર વાહનચાલક ટુવ્હીલર ચલાવતા પકડાશે તો અેની પાસેથી રૂ.2 હજાર જ્યારે તેના કરતાં મોટું વાહન ચલાવતા પકડાશે તો…