Tue. Oct 22nd, 2024

    Month: June 2022

    મંગળવારે કર્ણાવતી કલબની પાછળ રિંગરોડ જવાના રસ્તે એક જીપ ચાલકે બાઇક સવારને ટક્કર મારી.

    27 જૂને ડોક્ટર હિમાંશુ બુલેટ લઈને હોસ્પિટલ જવા નીકળી 8.45 વાગે કર્ણાવતી ક્લબ સામેના સર્વિસ રોડ પરના રિવેરા-11 ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા તે વખતે શેલ્બી હોસ્પિટલ બાજુથી પૂરઝડપે…

    લૂંટના આરોપીએ PIના માથે બંદૂક તાકી

    ઓઢવમાં છોટાલાલની ચાલી વિસ્તારમાં આવેલી પીએમ આંગડિયા પેઢીમાં ગઇ 17મી જૂને બપોરે 3.30 વાગ્યે રિવોલ્વર-પિસ્તોલ જેવાં હથિયારોથી સજ્જ લૂંટારુઓ ઘૂસી આવ્યા હતા. પેઢીના કર્મચારીઓને હથિયારોની અણીએ બંધક બનાવી તથા ડરાવી…

    વરસાદનું ‘પાણી માપતું’ મશીન

    છેલ્લા 3 વર્ષથી અમદાવાદ શહેરમાં વરસાદની પેટર્ન બદલાઇ છે. પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો હોય તો પશ્ચિમ વિસ્તારમાં વરસાદ જોવા મળતો નથી. એક વિસ્તારમાં વરસાદ હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં તડકો…

    પોલીસ કીટ વડે ડ્રગ્સનું ટેસ્ટીંગ કરશે, 9 મિનિટમાં રીઝલ્ટ!

    ગુજરાતમાં ડ્રગ્સના ફેલાવાને જોતા રાજ્યના ગૃહવિભાગે ડ્રગ્સની બદીને નાથવા જૂના પ્રયોગનું પુનરાવર્તન કર્યું છે. 2018માં વડોદરા પોલીસે દેશમાં પહેલીવાર રેપિડ ડ્રગ્સ ટેસ્ટ શરુ કર્યો હતો. અને ત્યારબાદ બીજા શહેરોમાં આ…

    આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની

    ગુજરાતમાં 3 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. ગઇકાલે બુધવારે 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જયારે સૌથી વધુ સુરતના કામરેજમાં 3.44 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં બુધવારની રાતે ભારે પવન ફૂંકાયો…

    દ્રૌપદી મુર્મૂએ કરી શિવ મંદિરની સફાઈ

    એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાના એક દિવસ પછી, દ્રૌપદી મુર્મુ બુધવારે ઓડિશામાં મયુરભંજના રાયરંગપુરમાં શિવ મંદિરમાં પૂજા કરતા પહેલા ફ્લોર સાફ કરતી જોવા મળી હતી. સમાચાર એજન્સી…

    અફઘાનિસ્તાનમાં ભૂકંપનો હાહાકાર, 150ના થયા મોત

    દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું કહેવું છે કે દક્ષિણપૂર્વ અફઘાનિસ્તાન અને પડોશી પાકિસ્તાનના દૂરના ભાગોમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ ઓછામાં ઓછા 155 લોકો માર્યા ગયા છે અને 200 થી વધુ લોકો…

    અમદાવાદમાં ભગવાન જગન્નાથ બખ્તર પહેરીને નગરચર્ચાએ નીકળશે

    અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થવા આવી છે. આ રથયાત્રા માટે ભગવાન જગદીશનાં રજવાડી થીમનાં વાઘા તૈયાર કરાયા જેમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સૌ પ્રથમ વખત ભગવાન માટે બખ્તર તૈયાર…

    અગ્નિપથના વિરોધને પગલે બિહાર જતી-આવતી ટ્રેનો રદ

    કેન્દ્ર સરકારે કરેલી અગ્નિપથ યોજના સામે શરૂ થયેલા આંદોલનની સૌથી વધુ અસર ફકત બિહારમાં જોવા મળી છે. બિહારમા યોજનાનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે તથા ત્યાં આંદોલનકારીઓએ ટ્રેનોને નિશાન…

    4G ફોન બદલવાની ઉતાવળ કરાય?

    6 જુલાઈએ 5G સ્પેક્ટ્રમની હરાજી થશે તથા ભારતના 13 શહેરોમાં પ્રાથમિક તબક્કે 5G શરૂ થશે. શહેરોમાં સફળતા મળે પછી બીજા શહેરોમાં પણ 5G નેટવર્ક મળતું થઈ જશે. ભારતના 13 શહેરોમાં…