Fri. Dec 5th, 2025

    Category: LIFESTYLE

    live life king size

    જાય જાય રામ, સીતારામ, યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યું ગર્ભગૃહનું શીલા પૂજન

    શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર (SRJBTK), જે રામ મંદિરના કામકાજના પ્રભારી અને બાંધકામની દેખરેખની સત્તા છે, સોમવારે અગાઉ કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના…

    સદ્યગુરુના #savesoil એમઓયુ પર હસ્તાક્ષર કરનાર ગુજરાત પ્રથમ ભારતીય રાજ્ય બન્યું

    સદગુરુએ એમઓયુ પર હસ્તાક્ષર કરનાર ગુજરાત પ્રથમ ભારતીય રાજ્ય બનવા પર ખુશી વ્યક્ત કરી હતી અને યુરોપ, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વના 26 દેશોના પ્રવાસમાંથી તેમના આગમન પછી રાજ્યમાં મળેલા…

    દીકરાએ સાવકી માતા સાથે લગ્ન કર્યા! પિતા ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન

    ઉધમ સિંહ નગરમાં એક લગ્ન ચર્ચાનો વિષય બને છે, જ્યાં એક પુત્રએ તેની સાવકી માતા સાથે લગ્ન કર્યા, માતાને ત્રણ બાળકો છે, જેમને તેણી તેના ઘરે છોડી ગઈ, પીડિત પતિએ…

    બુદ્ધ પૂર્ણિમાના ખાસ દિવસે જાણો શું છે બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ

    વૈશાખ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા (Buddha Purnima) તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન બુદ્ધનો જન્મ વૈશાખ પૂર્ણિમાના (Vaishakh Poornima)દિવસે થયો હતો, તેથી આ દિવસને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. બુદ્ધ…

    હેલો અમદાવાદ ન્યુઝ તરફ થી મહારાણા પ્રતાપ જન્મ જયંતિની શુબકામનાઓ,એવો તેમના સંદેશો યાદ કરીયે

    મહારાણા પ્રતાપની જન્મ જયંતિ ના દિવસે એવોએપડે તેમના દ્વારા આપેલા અમૂલ્ય વચનો યાદ કરીયે 9 મેના રોજ, મેવાડના 13મા રાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિ (મહારાણા પ્રતાપ જયંતિ 2022) ખૂબ જ ધામધૂમથી…

    હેલો અમદાવાદ તરફથી સૌને પરશુરામ જયંતિની શુભકામનાઓ

    એવું પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુનો આ અવતાર આજે પણ હયાત છે. પરશુરામજી જન્મથી બ્રાહ્મણ હતા પરંતુ તેમનામાં ક્ષત્રિયના ગુણ હતા. પિતાની હત્યાનો બદલો લેવા તેમણે 17 વખત…

    વિદેશી ચશ્માથી ભારતીય સંસ્કૃતિનું અવલોકન

    ઇતિહાસનું વિકૃત નિરૂપણ !ભારતીય ઈતિહાસલેખન બહુધા બ્રીટીશકાલીન વિદેશી ઈતિહાસકારો અને વામપંથી ઈતિહાસકારો દ્રારા લખાયેલ છે. આપણાં શાળાકીય થી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના પાઠ્યપુસ્તકો મોટાભાગે આ લોકોના પ્રભાવતળે રહેલ છે. આથી…