Mon. Feb 17th, 2025

    Month: April 2022

    અમદાવાદની LG હોસ્પિટલમાં દર્દીની કિડનીમાંથી 250 પથરી કાઢવામાં આવી

    પેટમાં દુખાવાની ફરિયાદી દર્દીનું 3.30 કલાક ઓપરેશન કરી એલ.જી. હોસ્પિટલના ડૉક્ટરોએ ડાબી કિડનીમાંથી અંગૂઠાના આકારની 1 તેમજ અન્ય 250 પથરી કાઢી. સર્જરી વિભાગના વડા ડૉ. અસિત પટેલના નેતૃત્વમાં ડૉક્ટરોએ ઓપરેશન…

    ગુજરાતમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ આજે અને કાલે ગરમી 45 ડિગ્રી પહોંચી શકે છે

    દિવસેને દિવસે ગ્લોબલ વોર્મિંગની અસરો જોવા મળી રહી છે વૃક્ષોના હોવાથી આ વખત જોવાનો વારો આવ્યો છે

    જાણો કોને અમદાવાદને Manchester હોદ્દો અપાવ્યો!

    આધુનિક અમદાવાદના ઘડવૈયા અમદાવાદ મ્યુનિસિપાલિટીના પહેલા ભારતીય મેયર અમદાવાદમાં ભૂર્ગભ જળ અને ગટર યોજના લાવનાર, નાતજાતના ભેદભાવ વગર ઘેર નળથી પાણી પહોંચાડનાર, અમદાવાદની પહેલી હાઇસ્કૂલ શરૂ કરનાર સૌપ્રથમ સ્ત્રીઓ માટેની…

    ગીર જંગલમાં રેલવે લાઇનથી સિંહોના અકસ્માત

    ગીર વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈનના કારણે થતા અકસ્માતમાં સિંહોનું મૃત્યુ નિપજે છે. અત્યારે ગીર વિસ્તારમાંથી રેલવે લાઈન બંધ કરવા મુદ્દે હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. રેલવે અધિકારીના જણાવ્યા…

    દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આગામી પાંચ દિવસ અત્યંત ગરમ અને પવન ફૂંકાશે.

    દિલ્હીમાં 12 વર્ષ માં પેહલી વાર આટલી ગરમીનો એનું ભાવ કરવામાં આવ્યો. હવામાન વિભાગ દ્વારા આવતા પાંચ દિવસ સુધી ભારે લૂ ફુંકાશે તેવી આગાહી આપવામાં આવી છે દેશના ઉત્તર પશ્ચિમ…

    વિદેશી ચશ્માથી ભારતીય સંસ્કૃતિનું અવલોકન

    ઇતિહાસનું વિકૃત નિરૂપણ !ભારતીય ઈતિહાસલેખન બહુધા બ્રીટીશકાલીન વિદેશી ઈતિહાસકારો અને વામપંથી ઈતિહાસકારો દ્રારા લખાયેલ છે. આપણાં શાળાકીય થી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના પાઠ્યપુસ્તકો મોટાભાગે આ લોકોના પ્રભાવતળે રહેલ છે. આથી…

    ‘જય મહાદેવ’ ગ્રુપ રાજકોટ દ્વારા આયોજીત
    પ્રથમ જીવનસાથી પસંદગી મેળો (સમસ્ત બ્રહ્મસમાજ માટે)

    ‘જય મહાદેવ’ ગ્રુપ રાજકોટ દ્વારા આયોજીતપ્રથમ જીવનસાથી પસંદગી મેળો (સમસ્ત બ્રહ્મસમાજ માટે) તા. 8/5/2022, રવિવાર સ્થળ : અર્બન રેસ્ટ્રોં 2,ઓનેસ્ટ હોટેલની બાજુમાં, ખંઢેરી સ્ટેડિયમ પહેલા, હાથી મસાલાની બાજુમાં, રાજકોટ –…

    ગરમી 44° પહોંચી, પાણી માત્ર 50%

    ગુજરાત રાજ્યના 50% જળાશયમાં 25%થી ઓછું પાણી છે, કુલ જળસંગ્રહ 50%થી નીચે છે.95% ઘરોમાં નળજોડાણથી પાણી, 6 જિલ્લાનાં 46 ગામમાં ટેન્કરના 97 ફેરા!ઉત્તર ગુજરાતનાં જળાશયોમાં પાણીનો ઉપયોગમાં લઈ શકાય એવો…

    Breaking news:રાજસ્થાનમાં મંદિર તોડવાનો મામલો હિન્દુ સંગઠન દ્વારા આક્રોષ રેલી

    અલવર ગામમાં મંદિર તોડવાને લઇને પેડ યાત્રા કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. 300 વરસ જુના શિવજીના મંદિર ને તોડી નાખવામાં આવ્યું હતું. સાધુ સંત તમામ હિન્દૂ સંગઠન ના આગેવાન રસ્તા…