‘જય મહાદેવ’ ગ્રુપ રાજકોટ દ્વારા આયોજીત
પ્રથમ જીવનસાથી પસંદગી મેળો (સમસ્ત બ્રહ્મસમાજ માટે)
તા. 8/5/2022, રવિવાર
સ્થળ : અર્બન રેસ્ટ્રોં 2,
ઓનેસ્ટ હોટેલની બાજુમાં, ખંઢેરી સ્ટેડિયમ પહેલા, હાથી મસાલાની બાજુમાં, રાજકોટ – જામનગર હાઈવે
રજીસ્ટ્રેશન સમય : સાંજે 5 થી 6
કાર્યક્રમ : 6 થી 8.30
ડિનર : 8.30 થી 10
➡️ રજીસ્ટ્રેશન ફી : 1100/-
(ઉમેદવાર તથા બે વાલી સહિત – જો વધુ વ્યક્તિ હોય તો પ્રતિ વ્યક્તિ Rs. 300/- અલગથી આપવાના રહેશે)
▶️ ફક્ત 40 વર્ષની વય સુધી જ આવકાર્ય તથા છુટાછેડા લીધેલ વ્યક્તિ પણ શામેલ થઈ શકે છે.
▶️ જો કોઇ વ્યક્તિ વિદેશ હોય અથવા ગુજરાત કે ભારતમાં રહેનાર ઉમેદવાર કે તેના વાલી કોઈપણ કારણોસર કાર્યક્રમમાં હાજર ન રહી શકે તો તેમણે પણ 1100/- રજીસ્ટ્રેશન ફી ભરવી ફરજીયાત છે.
▶️ હાજર રહેનાર ઉમેદવાર દીઠ સ્પાઇરલ બાઇન્ડિંગ કરેલી બુક આપવામાં આવશે, જેમાં તા. 3 મે સુધી આવેલ તમામ ઉમેદવારની સંપૂર્ણ વિગત દર્શાવેલી હશે. વિદેશમાં રહેનાર વ્યક્તિને ફક્ત pdf મોકલવામાં આવશે. જે વ્યક્તિ હાજર ન રહી શકી હોય તેમને કુરીયરથી સ્પાઇરલ બાઇન્ડિંગ બુક મોકલવામાં આવશે તેમજ pdf અલગથી વોટ્સએપમાં દરેક ઉમેદવારને મોકલી આપવામાં આવશે.
આપનાં મેરેજ બાયોડેટા વોટ્સએપથી તથા 1100/- ગુગલ પેથી નીચે આપેલ કોઇપણ નામ તથા નંબરમાં 3 May સુધીમાં મોકલી આપવાના રહેશે, ત્યારબાદ કોઇપણ બાયોડેટા સ્વીકારવામાં આવશે નહીં.*
(1) પ્રમુખશ્રી પ્રણવભાઇ ભટ્ટ 63537 99409
(2) શ્રી કપિલ ભટ્ટ 90992 75445
(3) શ્રી મનોજ ઇન્દ્રવદન આચાર્ય (મેનેજીંગ ટ્રસ્ટી શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ ચેરીટેબલ, રાજકોટ) મોબાઈલ : 98244 17344
➡️ આયોજનમાં કોઇપણ ફેરફાર કરવાનો હક્ક ‘જય મહાદેવ ગ્રુપ’ નો રહેશે.
નોંધ :- આપના બ્રાહ્મણ ગૃપમાં શેર કરવા નમ્ર વિનંતી છે. 🙏🏻