Sat. Aug 15th, 2026

    Category: News

    વિદેશી ચશ્માથી ભારતીય સંસ્કૃતિનું અવલોકન

    ઇતિહાસનું વિકૃત નિરૂપણ !ભારતીય ઈતિહાસલેખન બહુધા બ્રીટીશકાલીન વિદેશી ઈતિહાસકારો અને વામપંથી ઈતિહાસકારો દ્રારા લખાયેલ છે. આપણાં શાળાકીય થી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના પાઠ્યપુસ્તકો મોટાભાગે આ લોકોના પ્રભાવતળે રહેલ છે. આથી…

    ‘જય મહાદેવ’ ગ્રુપ રાજકોટ દ્વારા આયોજીત
    પ્રથમ જીવનસાથી પસંદગી મેળો (સમસ્ત બ્રહ્મસમાજ માટે)

    ‘જય મહાદેવ’ ગ્રુપ રાજકોટ દ્વારા આયોજીતપ્રથમ જીવનસાથી પસંદગી મેળો (સમસ્ત બ્રહ્મસમાજ માટે) તા. 8/5/2022, રવિવાર સ્થળ : અર્બન રેસ્ટ્રોં 2,ઓનેસ્ટ હોટેલની બાજુમાં, ખંઢેરી સ્ટેડિયમ પહેલા, હાથી મસાલાની બાજુમાં, રાજકોટ –…

    ગરમી 44° પહોંચી, પાણી માત્ર 50%

    ગુજરાત રાજ્યના 50% જળાશયમાં 25%થી ઓછું પાણી છે, કુલ જળસંગ્રહ 50%થી નીચે છે.95% ઘરોમાં નળજોડાણથી પાણી, 6 જિલ્લાનાં 46 ગામમાં ટેન્કરના 97 ફેરા!ઉત્તર ગુજરાતનાં જળાશયોમાં પાણીનો ઉપયોગમાં લઈ શકાય એવો…

    અમદાવાદ: રાજસ્થાનથી ૩૦ લાખનું ડ્રગ્સ લઈને આવેલા બે ખેડુતોની ધરપકડ

    એસઓજીની ટીમે રાજસ્થાનથી શહેરમાં ડ્રાયગસ સપ્લાય કરવા આવેલા બેને ઝડપી તેમની પાસેથી ૨૩ લાખ નો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો એસઓજીએ બાતમીના આધારે સોનાની ચાલી પાસે વોચ ગોઠવી કાર રોકી…

    25 વર્ષના બ્રેનડેડ મુસ્લિમ યુવકના હૃદયનું 52 વર્ષની વ્યક્તિમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

    અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કચ્છના 25 વર્ષીય મુસ્લિમ યુવકને બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો. તેના હૃદયનું ઇન્દોરના 52 વર્ષીય બેંક કર્મચારી શૈલેન્દ્રસિંગમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. રૂઢિચુસ્ત માન્યતાને કારણે મુસ્લિમ સમાજમાં…

    આજનો ઇતિહાસ:જાણો કોણ હતા 127 થિયેટરોના મલિક!

    જમશેદજી ફેરામજી મદાન પહેલી બંગાળી ફીચર ફિલ્મ બનાવનાર આખા દેશમાં 127 થિયેટરોના માલિક ક્રૂડ ઇન્ડસ્ટ્રીઝ, દવાઓ, વીમો, જમીનો અને બીજા કેટલાક વ્યવસાયોના અગ્રણી ફિલ્મ અને નાટકોના નિર્માતા જમશેદજી ફેરામજી મદાન…

    50 લાખથી વધુની FD હશે તો રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત

    CBDTએ નવો પરિપત્ર કરીને એવી જોગવાઇ કરી છે કે સિનિયર સિટીઝન તથા એનઆરઆઇને રિટર્ન ફાઇલ કરવા પડશે. સિનિયર સિટીઝનની બાબતે રૂ. 25 હજાર ટીડીએસ કપાયો હોય તો રિટર્ન ફાઇલ કરવું…

    લવ-જેહાદ : નામ બદલી કર્યા લગ્ન, બે દિયર અને મોલાનાએ કર્યો સામુહિક બળાત્કાર, સાસુ દ્વારા વેશ્યાવૃત્તિમાં પરાણે ધકેલવામાં આવી

    ગ્વાલિયરમાં લવ -જેહાદનો સનસનાટી ભર્યો કિસ્સો સામે આવતા પ્રજામાં રોષ અને કરુણાની ભાવના સામે આવી છે,આખિર હિન્દૂ સ્ત્રી ક્યાં સુધી અન્યાય ભોગવશે, આવા કેટલા કેસ હશે જે સામે પણ નહિ…

    શિક્ષકે પંખીઓને રહેવા માટે શાળામાં 4.5 લાખનું પક્ષીઘર બનાવ્યું

    શેરપુરા શાળામાં શિક્ષક તરીકે નોકરી બજાવતા પ્રિતેશભાઇ રમેશભાઇ પટેલ મૂળ વતન બાલિસણા છે. જેમની કર્મભૂમી શેરપુરા શાળામાં બાળકોમાં શિક્ષણ દ્વારા સંસ્કારોનું સિંચન કરવાની સાથે શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકો પોતાના…