Fri. Aug 14th, 2026

    Author: admin

    ગીર જંગલમાં રેલવે લાઇનથી સિંહોના અકસ્માત

    ગીર વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈનના કારણે થતા અકસ્માતમાં સિંહોનું મૃત્યુ નિપજે છે. અત્યારે ગીર વિસ્તારમાંથી રેલવે લાઈન બંધ કરવા મુદ્દે હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. રેલવે અધિકારીના જણાવ્યા…

    દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આગામી પાંચ દિવસ અત્યંત ગરમ અને પવન ફૂંકાશે.

    દિલ્હીમાં 12 વર્ષ માં પેહલી વાર આટલી ગરમીનો એનું ભાવ કરવામાં આવ્યો. હવામાન વિભાગ દ્વારા આવતા પાંચ દિવસ સુધી ભારે લૂ ફુંકાશે તેવી આગાહી આપવામાં આવી છે દેશના ઉત્તર પશ્ચિમ…

    વિદેશી ચશ્માથી ભારતીય સંસ્કૃતિનું અવલોકન

    ઇતિહાસનું વિકૃત નિરૂપણ !ભારતીય ઈતિહાસલેખન બહુધા બ્રીટીશકાલીન વિદેશી ઈતિહાસકારો અને વામપંથી ઈતિહાસકારો દ્રારા લખાયેલ છે. આપણાં શાળાકીય થી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના પાઠ્યપુસ્તકો મોટાભાગે આ લોકોના પ્રભાવતળે રહેલ છે. આથી…

    ‘જય મહાદેવ’ ગ્રુપ રાજકોટ દ્વારા આયોજીત
    પ્રથમ જીવનસાથી પસંદગી મેળો (સમસ્ત બ્રહ્મસમાજ માટે)

    ‘જય મહાદેવ’ ગ્રુપ રાજકોટ દ્વારા આયોજીતપ્રથમ જીવનસાથી પસંદગી મેળો (સમસ્ત બ્રહ્મસમાજ માટે) તા. 8/5/2022, રવિવાર સ્થળ : અર્બન રેસ્ટ્રોં 2,ઓનેસ્ટ હોટેલની બાજુમાં, ખંઢેરી સ્ટેડિયમ પહેલા, હાથી મસાલાની બાજુમાં, રાજકોટ –…

    ગરમી 44° પહોંચી, પાણી માત્ર 50%

    ગુજરાત રાજ્યના 50% જળાશયમાં 25%થી ઓછું પાણી છે, કુલ જળસંગ્રહ 50%થી નીચે છે.95% ઘરોમાં નળજોડાણથી પાણી, 6 જિલ્લાનાં 46 ગામમાં ટેન્કરના 97 ફેરા!ઉત્તર ગુજરાતનાં જળાશયોમાં પાણીનો ઉપયોગમાં લઈ શકાય એવો…

    Breaking news:રાજસ્થાનમાં મંદિર તોડવાનો મામલો હિન્દુ સંગઠન દ્વારા આક્રોષ રેલી

    અલવર ગામમાં મંદિર તોડવાને લઇને પેડ યાત્રા કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. 300 વરસ જુના શિવજીના મંદિર ને તોડી નાખવામાં આવ્યું હતું. સાધુ સંત તમામ હિન્દૂ સંગઠન ના આગેવાન રસ્તા…

    અમદાવાદ: રાજસ્થાનથી ૩૦ લાખનું ડ્રગ્સ લઈને આવેલા બે ખેડુતોની ધરપકડ

    એસઓજીની ટીમે રાજસ્થાનથી શહેરમાં ડ્રાયગસ સપ્લાય કરવા આવેલા બેને ઝડપી તેમની પાસેથી ૨૩ લાખ નો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો એસઓજીએ બાતમીના આધારે સોનાની ચાલી પાસે વોચ ગોઠવી કાર રોકી…

    25 વર્ષના બ્રેનડેડ મુસ્લિમ યુવકના હૃદયનું 52 વર્ષની વ્યક્તિમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

    અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કચ્છના 25 વર્ષીય મુસ્લિમ યુવકને બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો. તેના હૃદયનું ઇન્દોરના 52 વર્ષીય બેંક કર્મચારી શૈલેન્દ્રસિંગમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. રૂઢિચુસ્ત માન્યતાને કારણે મુસ્લિમ સમાજમાં…

    આજનો ઇતિહાસ:જાણો કોણ હતા 127 થિયેટરોના મલિક!

    જમશેદજી ફેરામજી મદાન પહેલી બંગાળી ફીચર ફિલ્મ બનાવનાર આખા દેશમાં 127 થિયેટરોના માલિક ક્રૂડ ઇન્ડસ્ટ્રીઝ, દવાઓ, વીમો, જમીનો અને બીજા કેટલાક વ્યવસાયોના અગ્રણી ફિલ્મ અને નાટકોના નિર્માતા જમશેદજી ફેરામજી મદાન…