Tue. Oct 22nd, 2024

    હેલોઅમદાવાદન્યુઝને શુભેચ્છાઓ

    ચિ. મનવીર(મિત ) ને……‘ Hello Ahmedabad News ‘ ચેનલ થી અખબારી યાત્રા શરૂ થઈ રહી છે – પદાર્પણ થઈ રહ્યું ત્યારે ,,,,ગુલાબ તેની દરેક પાંદડી પર…. સુગંધ લઈ મ્હોરે છે……

    રામનવમીની શુભકામનાઓ

    ભારતીયસંસ્કૃતિનું માધ્યમ રામાયણ ગ્રંથ છે. રામ , સીતા , લક્ષમણ , હનુમાનજી આ બધા રામાયણ ગ્રંથના એવા પાત્રો છે જેના ઉદ્દેશ્ય એ આપને સ્વને “જીવન જીવવાની કલા” શીખવાડી જાય છે…