પોઝિટિવિટી અને આપણા તહેવારો
દિવાળી આવે એટલે ફટાકડાઓથી માંડીને દિવાળીના તહેવારોની ઉજવણી વિશે વાતો શરૂ થઈજાય . અને ફટાકડાઓથી થતા પ્રદુષન વિશે સોશિયલ મિડીયાથી માંડીને પ્રિન્ટ મીડિયા અને ઇલોક્ટ્રોનિક મીડિયામાં જ્ઞાન મળવાનું પણ શરૂ…
કોરોના કેસ માં 90% નો વધારો, 2,183 નવા કેસ અને 214 મૃત્યુ
સમગ્ર ભારતમાં કોરોનાના કેસ ઝડપી થી વધી રહ્યા છે સંક્રમિત દર્દીઓનો એકડો 11,152. યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી અનુસાર એક દિવસમાં 2,183 કેસ અને 214 મૃત્યુ.
100 સરકારી કોલેજના 3251 વિદ્યાર્થીને 50થી વધુ ક્ષેત્રની કંપનીએ પ્લેસમેન્ટ ઓફર
શિક્ષણ વિભાગે અમદાવાદની 100 સરકારી-ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં પ્લેસમેન્ટમાં 50થી વધુ ક્ષેત્રની 268 કંપનીઓએ ભાગ લીધો હતો. પ્લેસમેન્ટમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ,…
સુખના બે-ચાર શ્વાસ તો આપો , અમૃત ઘાયલ ની કવિતા આજના રાજકારણીઓ માટે
એમ કહેવાય છે કે કવિ શ્રી અમૃત ઘાયલે નીચેની ગઝલ રાજકોટમાં વડાપ્રધાન શ્રી જવાહર લાલ નહેરુને રૂબરૂમાં સંભળાવી તેથી ત્યારે તે બેઠકમાં સોપો પડી ગયો હતો. આજે પણ આ વાત…
કોવીડ 19- ભારત માં છેલ્લા 24 કલાક માં 1,150 નવા કેસ અને 4 મૃત્યુ
યુનિયન હેલ્થ મીનિસ્ટ્રી દ્વારા આપેલા રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં 192 કેસના વધારા સાથે ભારતમાં સક્રિય કેસની સંખ્યા વધીને 11,558 થઈ ગઈ છે. ભારતમાં બીજી લહેર પછી પેહલી વાર એટલા…
અમદાવાદ મેટ્રો અન્ડરગ્રાઉન્ડ રૂટ
અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની કામગીરી જોશમાં ચાલે છે. પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ એમ બે કોરિડોરના કુલ 40 કિલોમીટરના મેટ્રો ટ્રેન રૂટને ઓગસ્ટ 2022માં શરૂ કરી દેવાની તૈયારીઓ ચાલે છે. જેમાં…
અમદાવાદ ના વસ્ત્રાલ ગામ મા ભવ્ય સમરસતા સાથે અનોખી હનુમાનજી મહારાજ ની યોજાશે શોભાયાત્રા
અમદાવાદ ના વસ્ત્રાલ ગામ મા ભવ્ય સમરસતા સાથે અનોખી હનુમાનજી મહારાજ ની યોજાશે શોભાયાત્રા દલિત સમાજ ના સાધુ સંતો સાથે શ્રધ્ધાળુ ઓ મોટી સંખ્યા મા બેન્ડ બાજા સાથે રથ મા…




