पाकिस्तान के साथ भारत को व्यापारिक संबंध बहाल नही करना चाहिए..
पाकिस्तान के साथ भारत को व्यापारिक संबंध बहाल नही करना चाहिए.. जब भारत ने धारा 370 हटाया था तब बड़े जोश में आकर इमरान खान ने ऐलान किया था कि…
पाकिस्तान के साथ भारत को व्यापारिक संबंध बहाल नही करना चाहिए.. जब भारत ने धारा 370 हटाया था तब बड़े जोश में आकर इमरान खान ने ऐलान किया था कि…
નડિયાદ વાણિયાવાડમાં રહેતા ધૈર્ય શાહની. પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીમાંથી BSC (Hons.) મેથેમેટિક્સમાં ડીગ્રી કરી અને ધૈર્ય હાલ માસ્ટર ડીગ્રી માટેની તૈયારી કરી રહ્યો છે. અત્યારસુધીમાં ધૈર્યનાં 10 રિસર્ચ પેપર રજૂ…
https://twitter.com/ragiing_bull/status/1528599745673023488 https://twitter.com/narendramodi/status/1528555308733214720
શહેરમાં હજુ આજે પણ 5 લાખથી વધારે નાગરિકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. હવે મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે એક વિશેષ મેગાડ્રાઇવનું આોયજન કરવામાં આવ્યું છે, જેમાં હેલ્થવર્કર…
અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર સ્પીડ લિમિટની શનિવારથી અમલવારી શરૂ કરાશે. જો 70થી વધુ સ્પીડે વાહન દોડાવનાર ચાલક પહેલીવાર પકડાશે તો રૂ.૨૦૦૦, બીજીવાર પકડાશે રૂ.૪૦૦૦, તે પછી પકડાશે તો 6 મહિના…
પ્રથમ સરકારી હ્યુમન લાઇબ્રેરી જૂનાગઢ જિલ્લાની કલેક્ટર ઓફિસ ખાતે હવે ખુલ્લી મૂકવામાં આવી છે. આ અનોખી લાઇબ્રેરીમાં પુસ્તકની જેમ જ મનનો ઊભરો, લાગણીઓ ઠાલવી શકાય એ માટે હવે ‘વ્યક્તિ’ ઇસ્યુ…
ઉધમ સિંહ નગરમાં એક લગ્ન ચર્ચાનો વિષય બને છે, જ્યાં એક પુત્રએ તેની સાવકી માતા સાથે લગ્ન કર્યા, માતાને ત્રણ બાળકો છે, જેમને તેણી તેના ઘરે છોડી ગઈ, પીડિત પતિએ…
અમદાવાદની AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ)ના છેલ્લા એપ્રિલ-22 મહિનામાં સૌથી વધુ દૈનિક સરેરાશ 3.47 લાખ લોકોએ મુસાફરી હતી. જયારે ડિસેમ્બર-21 મહિનામાં સૌથી વધુ દૈનિક સરેરાશ 3.04 લાખ લોકોએ મુસાફરી કરી…
ગુજરાત રાજ્યમાં કોચિંગ ક્લાસીસ ચલાવનારા એકમો પર 10 મેએ એસજીએસટીએ દરોડા પાડ્યા. દરોડા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવતા ક્લાસીસ તથા ધોરણ 10 અને 12 બોર્ડનું કોચિંગ કરાવતા ક્લાસીસ પર પડાયા હતા.…