સોખડા મંદિર કેસ
સોખડા મંદિરના બે સ્વામી વચ્ચેના વિવાદ મામલે હાઈકોર્ટમાં સ્વામીઓના વકીલ વચ્ચે મુદત લેવા બાબતે બોલાચાલી થઈ હતી. અેમાં પ્રબોધ સ્વામીએ એવી રજૂઆત કરી હતી કે, સાધુઓ રસ્તા પર આવી જશે.…
સોખડા મંદિરના બે સ્વામી વચ્ચેના વિવાદ મામલે હાઈકોર્ટમાં સ્વામીઓના વકીલ વચ્ચે મુદત લેવા બાબતે બોલાચાલી થઈ હતી. અેમાં પ્રબોધ સ્વામીએ એવી રજૂઆત કરી હતી કે, સાધુઓ રસ્તા પર આવી જશે.…
સેટેલાઈટમાં વલોરાહ (કર્મા) હોલિડે એન્ડ રિસોર્ટ કંપનીના સંચાલકો તથા સ્ટાફે લોકો પાસેથી મેમ્બરશિપના નામે લાખો રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ થયો. મેમ્બરશિપ લેતી વખતે ગ્રાહકોને જે હોટેલો બતાવતા હતા…
2 વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં. સવારે 5.30 વાગે ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી તથા બહેન…
27 જૂને ડોક્ટર હિમાંશુ બુલેટ લઈને હોસ્પિટલ જવા નીકળી 8.45 વાગે કર્ણાવતી ક્લબ સામેના સર્વિસ રોડ પરના રિવેરા-11 ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા તે વખતે શેલ્બી હોસ્પિટલ બાજુથી પૂરઝડપે…
ઓઢવમાં છોટાલાલની ચાલી વિસ્તારમાં આવેલી પીએમ આંગડિયા પેઢીમાં ગઇ 17મી જૂને બપોરે 3.30 વાગ્યે રિવોલ્વર-પિસ્તોલ જેવાં હથિયારોથી સજ્જ લૂંટારુઓ ઘૂસી આવ્યા હતા. પેઢીના કર્મચારીઓને હથિયારોની અણીએ બંધક બનાવી તથા ડરાવી…
છેલ્લા 3 વર્ષથી અમદાવાદ શહેરમાં વરસાદની પેટર્ન બદલાઇ છે. પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો હોય તો પશ્ચિમ વિસ્તારમાં વરસાદ જોવા મળતો નથી. એક વિસ્તારમાં વરસાદ હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં તડકો…
ગુજરાતમાં ડ્રગ્સના ફેલાવાને જોતા રાજ્યના ગૃહવિભાગે ડ્રગ્સની બદીને નાથવા જૂના પ્રયોગનું પુનરાવર્તન કર્યું છે. 2018માં વડોદરા પોલીસે દેશમાં પહેલીવાર રેપિડ ડ્રગ્સ ટેસ્ટ શરુ કર્યો હતો. અને ત્યારબાદ બીજા શહેરોમાં આ…
ગુજરાતમાં 3 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. ગઇકાલે બુધવારે 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જયારે સૌથી વધુ સુરતના કામરેજમાં 3.44 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં બુધવારની રાતે ભારે પવન ફૂંકાયો…
એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાના એક દિવસ પછી, દ્રૌપદી મુર્મુ બુધવારે ઓડિશામાં મયુરભંજના રાયરંગપુરમાં શિવ મંદિરમાં પૂજા કરતા પહેલા ફ્લોર સાફ કરતી જોવા મળી હતી. સમાચાર એજન્સી…
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થવા આવી છે. આ રથયાત્રા માટે ભગવાન જગદીશનાં રજવાડી થીમનાં વાઘા તૈયાર કરાયા જેમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સૌ પ્રથમ વખત ભગવાન માટે બખ્તર તૈયાર…