Wed. May 13th, 2026

    Author: admin

    જાણો કોણ હતા ગુજરાતના નટરાજ

    1943થી ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિનો પ્રારંભ કરનાર સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના 125 નાટકોનું દિગ્દર્શન કરનાર ગુજરાતમાં નાટ્ય પ્રવૃત્તિ માટે પાયાનું કામ કરનાર, અભિનેતા, નાટ્યકાર અને ગુજરાતી રંગભૂમિના નૃત્ય દિગ્દર્શક જશવંત ઠાકર…

    અક્ષય કુમારના ફિલ્મ જગતમાં 30 વર્ષ પુરા થતા યશરાજ ફિલ્મ્સ દ્વારા ખાસ રીતે ઉજવણી કરવામાં આવી

    અભિનેતા અક્ષય કુમારે હિન્દી ફિલ્મ જગતમાં 30 વર્ષ પૂર્ણ કર્યા છે અને યશ રાજ ફિલ્મ્સે એક નવું ‘પૃથ્વીરાજ’ પોસ્ટર બનાવીને તેના વિશિષ્ટ માઇલસ્ટોનની ઉજવણી કરી છે, જેમાં અભિનેતાનો ભાગ રહી…

    ઓઢવ ઈન્દિરા આવાસ યોજના વિવાદ

    ઓઢવ ઇન્દિરાનગર આવાસ યોજનામાં અપાયેલી 52 દુકાનમાંથી 29માં વચ્ચોવચ પિલર બનાવી દેવા તથા સ્ટ્રક્ચરલ ખામીઓ બાબતે મ્યુનિ. અધિકારીએ તપાસ રિપોર્ટ માગ્યો છે. આવાસ યોજનામાં બનાવેલા મકાનોનું લોકાર્પણ હજુ થોડા સમય…

    ખાસ મિત્રની સાથે મંદિરા બેદીનો પુલમાં ફોટો ફેન્સને પસંદ ન આવતા થઈ ગઈ ટ્રોલ

    મંદિરા હાલમાં તેના ખાસ મિત્રના જન્મદિવસની ઉજવણી માટે થાઈલેન્ડના ફૂકેટમાં છે. મંદિરાએ તેના સોલો બિકીની ફોટા શેર કર્યા અને લખ્યું- ‘તે જગ્યા જે મને આરામની અનુભૂતિ કરાવે છે… પાણી, સમુદ્ર,…

    ટ્રેનોમાં જૂનથી જનરલ ટિકિટની સુવિધા ફરી શરૂ

    ટ્રેનોમાં બંધ કરાયેલી જનરલ ટિકિટની સુવિધા રેલવ ટ્રેનોમાં તબક્કાવાર શરૂ કરવા જાહેરાત કરાઈ છે, અેમાં પ્રથમ તબક્કામાં અમદાવાદથી પસાર થતી ટ્રેન રિવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને જબલપુર-સોમનાથ એક્સપ્રેસમાં તત્કાળ અસરથી સેકન્ડ…

    અમદાવાદમાં ભગવાન પરશુરામના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા ગુનેગારોની થઇ ધરપકડ

    3 મે, 2022 ના રોજ, ગુજરાતના અમદાવાદના વાસણા વિસ્તારમાં ભગવાન પરશુરામની મહા આરતીની જાહેરાત કરતા બેનરો ફાડતાકેમેરામાં કેટલાક બદમાશો ઝડપાયા હતા. ભગવાન પરશુરામની મૂર્તિને પણ લાકડીઓ વડે હુમલો કરી તોડી…