Tue. Jul 7th, 2026

    દિલ્હીથી કેનેડા જતી ફ્લાઇટ અમદાવાદ ડાઇવર્ટ:ફ્લાઇટને વાવાઝોડાની અસર

    સોમવારના રોજ દિલ્હી-જયપુરમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વાતાવરણ ખરાબ થતાં 5 ડોમેસ્ટિક તથા 2 ઇન્ટરનેશનલ મળીને કુલ 7 ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઇ હતી. દિલ્હીથી કેનેડા જતી એર…

    Omicron સબ વેરિઅન્ટ BA.5 નો પ્રથમ કેસ ગુજરાતમાં જોવા મળ્યો 

    Omicron સબ વેરિઅન્ટ BA.5 નો પ્રથમ કેસ ગુજરાતમાં જોવા મળ્યો, દેશમાં કેટલા કેસ અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.5નો પ્રથમ કેસ મળી આવ્યો છે. ભારતમાં BA.5નો આ બીજો કિસ્સો છે.…

    ભારત અને USAના સંબંધો થશે મજબૂત

    જો બિડેને કહ્યું- કોરોના સમયગાળા દરમિયાન પીએમ મોદીનું કામ પ્રશંસનીય છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ચીન કોરોના સામે…

    G-શાળા એપ માટે વિદ્યાર્થીઓ પાસેથી 2 હજાર સુધી વસૂલાશે

    કોરોના દરમિયાન બાળકો ઘરેથી ઇ લર્નિંગ કરી શકે તેના માટે રાજ્ય સરકારે જી-શાળા નામની એપ લોન્ચ કરી હતી. હમણાં સરકારે આ એપના વપરાશ માટે ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવાનું…

    પવિત્ર સ્થળ પર ભક્તોએ આપી કચરાની રીટર્ન ગિફ્ટ

    અપડે સૌ જોઈ રહ્યા છીએ કે કેદારનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.5000 યાત્રિયોને ગુફામાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે કારણકે ખુબજ વરસાદ અને વાવાજોડાની શરૂઆત થઇ ગઈ છે , જવાબદાર ક્યાંકને ક્યાંક…

    વધપ્રધાન નરેન્દ્ર મોદી વિધ્યાર્થીઓ માટે મોટું નિવેદન

    હું અમારા વિદ્યાર્થીઓને ફેલોશીપ પ્રોગ્રામ માટે અરજી કરવા પ્રોત્સાહિત કરું છું અને માનવતા માટે વધુ સારું ભવિષ્ય બનાવવા માટે STEM નેતાઓ અને સંશોધકોની આગામી પેઢીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરું છું:…

    पाकिस्तान के साथ भारत को व्यापारिक संबंध बहाल नही करना चाहिए..

    पाकिस्तान के साथ भारत को व्यापारिक संबंध बहाल नही करना चाहिए.. जब भारत ने धारा 370 हटाया था तब बड़े जोश में आकर इमरान खान ने ऐलान किया था कि…

    22 વર્ષની ઉંમરે 10 રિસર્ચ પેપર રજૂ કર્યાં

    નડિયાદ વાણિયાવાડમાં રહેતા ધૈર્ય શાહની. પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીમાંથી BSC (Hons.) મેથેમેટિક્સમાં ડીગ્રી કરી અને ધૈર્ય હાલ માસ્ટર ડીગ્રી માટેની તૈયારી કરી રહ્યો છે. અત્યારસુધીમાં ધૈર્યનાં 10 રિસર્ચ પેપર રજૂ…