ફ્લાઇટને ટેક-ઓફની મંજૂરી ન મળતાં અમદાવાદ એરપોર્ટ પર 283 મુસાફર ફસાયા
સોમવારે દિલ્હીમાં ભારે વરસાદ તથા વાવાઝોડાને કારણે અમદાવાદ ડાઈવર્ટ કરાયેલી એર કેનેડાની ફલાઇટના 283 પેસેન્જરોને ટેક્નિકલ કારણોસર 48 કલાકથી અમદાવાદ એરપોર્ટ પર ફસાતાં હજુ તેઅો દિલ્હી પહોંચી શક્યા નથી. મંગળવારની…
Two days Jyotish Maha Sammelan on 19, 20 June in Mumbai
Two days Jyotish Maha Sammelan on 19, 20 June in Mumbai
વરસાદ-વીજળી પડવાના કારણે UPમાં એક જ દિવસમાં 39 લોકોના કરૂણ મોત, પરિજનોને અપાશે 4 લાખનું વળતર
વરસાદ-વીજળી પડવાના કારણે UPમાં એક જ દિવસમાં 39 લોકોના કરૂણ મોત, પરિજનોને અપાશે 4 લાખનું વળતર ઉત્તર પ્રદેશમાં તોફાને તાંડવ મચાવ્યું ધૂળ ડમરી અને વિજળી પડવાથી લોકોના મોત થયા સરકારી…
ટેક્સાસની પ્રાથમિક શાળામાં એક બંદૂકધારીએ ઓછામાં ઓછા 19 બાળકો અને 2 પુખ્ત વયના લોકોની કરી હત્યા
એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, ટેક્સાસના ઉવાલ્ડેમાં એક શાળામાં ગોળીબારમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે. અગાઉ, સાર્જન્ટ. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના એરિક એસ્ટ્રાડાએ સીએનએનને જણાવ્યું હતું…
દિલ્હીથી કેનેડા જતી ફ્લાઇટ અમદાવાદ ડાઇવર્ટ:ફ્લાઇટને વાવાઝોડાની અસર
સોમવારના રોજ દિલ્હી-જયપુરમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વાતાવરણ ખરાબ થતાં 5 ડોમેસ્ટિક તથા 2 ઇન્ટરનેશનલ મળીને કુલ 7 ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઇ હતી. દિલ્હીથી કેનેડા જતી એર…
Omicron સબ વેરિઅન્ટ BA.5 નો પ્રથમ કેસ ગુજરાતમાં જોવા મળ્યો
Omicron સબ વેરિઅન્ટ BA.5 નો પ્રથમ કેસ ગુજરાતમાં જોવા મળ્યો, દેશમાં કેટલા કેસ અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.5નો પ્રથમ કેસ મળી આવ્યો છે. ભારતમાં BA.5નો આ બીજો કિસ્સો છે.…
ભારત અને USAના સંબંધો થશે મજબૂત
જો બિડેને કહ્યું- કોરોના સમયગાળા દરમિયાન પીએમ મોદીનું કામ પ્રશંસનીય છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ચીન કોરોના સામે…




