Tue. Oct 22nd, 2024

    સોમવારે દિલ્હીમાં ભારે વરસાદ તથા વાવાઝોડાને કારણે અમદાવાદ ડાઈવર્ટ કરાયેલી એર કેનેડાની ફલાઇટના 283 પેસેન્જરોને ટેક્નિકલ કારણોસર 48 કલાકથી અમદાવાદ એરપોર્ટ પર ફસાતાં હજુ તેઅો દિલ્હી પહોંચી શક્યા નથી.

    મંગળવારની રાત્રે પેસેન્જરોને એરલાઇન્સે એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. એર કેનેડાની ફ્લાઈટને ટેકનિકલ કારણોસર ટેકઓફની મંજૂરી મળી શકી ન હતી. દોઢ કલાક સુધી રાહ જોવડાવ્યા બાદ પેસેન્જરોને પાછા હોટેલ મોકલી દીધા હતા.


    ફ્લાઇટને ટેક-ઓફની મંજૂરી ન મળતાં અમદાવાદ એરપોર્ટ પર 283 મુસાફર ફસાયા

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *