ટ્રાવેલ્સમાં મોકલાયેલી 450 કિલો ચાંદીની પાટો સાથે એકની ધરપકડ
અમદાવાદથી ટ્રાવેલ્સની બસમાં બિલ તથા જરૂરી કાગળ વિના શનિવારે 8 કરોડની 1222 કિલો ચાંદી રાજસ્થાનના બલીચા બાયપાસ પાસે પકડવામાં આવી. આ ચાંદી મગાવનાર માલિકનો કોઈ પત્તો લાગ્યો નથી. ધરપકડ કરાયેલા…
અમદાવાદથી ટ્રાવેલ્સની બસમાં બિલ તથા જરૂરી કાગળ વિના શનિવારે 8 કરોડની 1222 કિલો ચાંદી રાજસ્થાનના બલીચા બાયપાસ પાસે પકડવામાં આવી. આ ચાંદી મગાવનાર માલિકનો કોઈ પત્તો લાગ્યો નથી. ધરપકડ કરાયેલા…
તાપ તથા ગરમીને કારણે બપોરના સમયે 1થી 4 વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા અમદાવાદમાં હાથ ધરાયેલી ટ્રાયલ પછી સમગ્ર રાજ્યમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવશે. અત્યારે અમદાવાદ શહેરમાં વાહનચાલકોને…
ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે આપેલા અગત્યના ચુકાદાથી મકાન ખરીદનારાઓને મોટી રાહત મળી. હાઇકોર્ટે કહયુ છે કે બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા જીએસટીમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં. જમીનની કિંમત…
આ ઘટના પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે આ કોમમાં આપણા માટે કેટલી નફરત ભરેલી છે ઘણા ન્યૂઝ ચેનલવાળા લખી રહ્યા છે કે દલિત માણસની હત્યા કરવામાં આવી પરંતુ તે…
ગુજરાત એસટી નિગમની એક્સપ્રેસ બસોમાં વધુને વધુ લોકો ઓનલાઈન બુકિંગ કરાવે તે માટે 10% ડિસ્કાઉન્ટ આપે છે. ઓનલાઈન બુકિંગના સોફ્ટવેરમાં ખામીને કારણે પ્રીમિયમ સર્વિસની વોલ્વો તથા એસી બસોમાં ઘણીવાર કેટલીક…
2009માં વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ જાહેર કરવામાં આવ્યો હતો તેનો હેતુ સંક્રમણથી બચવા તમામ નિયમિત હાથ ધુએ તે હતો.
ઓઢવ ઇન્દિરાનગર આવાસ યોજનામાં અપાયેલી 52 દુકાનમાંથી 29માં વચ્ચોવચ પિલર બનાવી દેવા તથા સ્ટ્રક્ચરલ ખામીઓ બાબતે મ્યુનિ. અધિકારીએ તપાસ રિપોર્ટ માગ્યો છે. આવાસ યોજનામાં બનાવેલા મકાનોનું લોકાર્પણ હજુ થોડા સમય…