Tue. Apr 21st, 2026
    Views 227

    તાપ તથા ગરમીને કારણે બપોરના સમયે 1થી 4 વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા અમદાવાદમાં હાથ ધરાયેલી ટ્રાયલ પછી સમગ્ર રાજ્યમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવશે.

    અત્યારે અમદાવાદ શહેરમાં વાહનચાલકોને ગરમીમાં સિગ્નલ પર ઊભું રહેવું ન પડે તે માટે 60 ટ્રાફિક સિગ્નલ બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાથી ટ્રાફિક નિયમનમાં કોઈ મુશ્કેલી આવે છે કે કેમ તેનો બે દિવસની ટ્રાયલ દરમિયાન અભ્યાસ કરવામાં આવશે. આ વ્યવસ્થા સફળ થશે તો તેનો સમય લંબાવવામાં આવશે.

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *