Wed. May 13th, 2026

    Category: News

    વરસાદ-વીજળી પડવાના કારણે UPમાં એક જ દિવસમાં 39 લોકોના કરૂણ મોત, પરિજનોને અપાશે 4 લાખનું વળતર 

    વરસાદ-વીજળી પડવાના કારણે UPમાં એક જ દિવસમાં 39 લોકોના કરૂણ મોત, પરિજનોને અપાશે 4 લાખનું વળતર ઉત્તર પ્રદેશમાં તોફાને તાંડવ મચાવ્યું ધૂળ ડમરી અને વિજળી પડવાથી લોકોના મોત થયા સરકારી…

    ટેક્સાસની પ્રાથમિક શાળામાં એક બંદૂકધારીએ ઓછામાં ઓછા 19 બાળકો અને 2 પુખ્ત વયના લોકોની કરી હત્યા

    એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, ટેક્સાસના ઉવાલ્ડેમાં એક શાળામાં ગોળીબારમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે. અગાઉ, સાર્જન્ટ. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના એરિક એસ્ટ્રાડાએ સીએનએનને જણાવ્યું હતું…

    દિલ્હીથી કેનેડા જતી ફ્લાઇટ અમદાવાદ ડાઇવર્ટ:ફ્લાઇટને વાવાઝોડાની અસર

    સોમવારના રોજ દિલ્હી-જયપુરમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વાતાવરણ ખરાબ થતાં 5 ડોમેસ્ટિક તથા 2 ઇન્ટરનેશનલ મળીને કુલ 7 ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઇ હતી. દિલ્હીથી કેનેડા જતી એર…

    Omicron સબ વેરિઅન્ટ BA.5 નો પ્રથમ કેસ ગુજરાતમાં જોવા મળ્યો 

    Omicron સબ વેરિઅન્ટ BA.5 નો પ્રથમ કેસ ગુજરાતમાં જોવા મળ્યો, દેશમાં કેટલા કેસ અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.5નો પ્રથમ કેસ મળી આવ્યો છે. ભારતમાં BA.5નો આ બીજો કિસ્સો છે.…

    G-શાળા એપ માટે વિદ્યાર્થીઓ પાસેથી 2 હજાર સુધી વસૂલાશે

    કોરોના દરમિયાન બાળકો ઘરેથી ઇ લર્નિંગ કરી શકે તેના માટે રાજ્ય સરકારે જી-શાળા નામની એપ લોન્ચ કરી હતી. હમણાં સરકારે આ એપના વપરાશ માટે ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવાનું…

    पाकिस्तान के साथ भारत को व्यापारिक संबंध बहाल नही करना चाहिए..

    पाकिस्तान के साथ भारत को व्यापारिक संबंध बहाल नही करना चाहिए.. जब भारत ने धारा 370 हटाया था तब बड़े जोश में आकर इमरान खान ने ऐलान किया था कि…

    22 વર્ષની ઉંમરે 10 રિસર્ચ પેપર રજૂ કર્યાં

    નડિયાદ વાણિયાવાડમાં રહેતા ધૈર્ય શાહની. પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીમાંથી BSC (Hons.) મેથેમેટિક્સમાં ડીગ્રી કરી અને ધૈર્ય હાલ માસ્ટર ડીગ્રી માટેની તૈયારી કરી રહ્યો છે. અત્યારસુધીમાં ધૈર્યનાં 10 રિસર્ચ પેપર રજૂ…