Wed. May 13th, 2026

    Author: admin

    દીકરાએ સાવકી માતા સાથે લગ્ન કર્યા! પિતા ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન

    ઉધમ સિંહ નગરમાં એક લગ્ન ચર્ચાનો વિષય બને છે, જ્યાં એક પુત્રએ તેની સાવકી માતા સાથે લગ્ન કર્યા, માતાને ત્રણ બાળકો છે, જેમને તેણી તેના ઘરે છોડી ગઈ, પીડિત પતિએ…

    પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં લોકોનો AMTS-BRTS બસોમાં જોરદાર ધસારો

    અમદાવાદની AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ)ના છેલ્લા એપ્રિલ-22 મહિનામાં સૌથી વધુ દૈનિક સરેરાશ 3.47 લાખ લોકોએ મુસાફરી હતી. જયારે ડિસેમ્બર-21 મહિનામાં સૌથી વધુ દૈનિક સરેરાશ 3.04 લાખ લોકોએ મુસાફરી કરી…

    રાજીવ ગાંધી હત્યા કેસ ma મોટો નિર્ણય એજી પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો 

    રાજીવ ગાંધી હત્યા કેસમાં મોટો નિર્ણય , સુપ્રીમ કોર્ટે આ કેસના આજીવન દોષિતોમાંથી એક એજી પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.રાજીવ ગાંધી હત્યા કેસને લગતા મોટા વિકાસમાં, સુપ્રીમ કોર્ટે બુધવારે…

    ગુજરાતના કોચિંગ ક્લાસિસ પર દરોડા

    ગુજરાત રાજ્યમાં કોચિંગ ક્લાસીસ ચલાવનારા એકમો પર 10 મેએ એસજીએસટીએ દરોડા પાડ્યા. દરોડા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવતા ક્લાસીસ તથા ધોરણ 10 અને 12 બોર્ડનું કોચિંગ કરાવતા ક્લાસીસ પર પડાયા હતા.…

    કર્ણાટક | કન્નડ ટીવી અભિનેત્રી ચેતના રાજનું બેંગલુરુની એક હોસ્પિટલમાં નિધન થયું હતું જ્યાં તેને 16 મેના રોજ લિપોસક્શન સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી.

    કન્નડ ટીવી અભિનેત્રી ચેતના રાજનું બેંગલુરુની એક હોસ્પિટલમાં નિધન થયું હતું જ્યાં તેને 16 મેના રોજ લિપોસક્શન સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી. તેના પરિવારનો આરોપ છે કે હોસ્પિટલની બેદરકારીના…

    ઞાનવાપી મસ્જિદ: શિવલિંગ જ્યાં માંડ્યું છે એ વિસ્તારને સીલ મારવામાં આવે અને નમાજ પાડવામાં કોઈ રોક નહિ સુપ્રીમે કોર્ટનો આદેશ . 

    વીડિયો સર્વે માટે નિયુક્ત એડવોકેટ કમિશનરને સર્વેની માહિતી મીડિયાને ‘લીક’ કરવા બદલ દૂર કરવામાં આવ્યા છે. તે દરમિયાન વારાણસી કોર્ટે મંગળવારે જ્ઞાનવાપી મસ્જિદ સર્વે રિપોર્ટ સબમિટ કરવા માટે બે દિવસનો…

    એપોલો હોસ્પિટલમાં દર્દીને ખોટી દવા આપતાં વિવાદ

    ભાટ ગામ સ્થિત એપોલો હોસ્પિટલમાં ખોટી દવા અપાઈ હોવાનો મામલો સામે આવ્યો. 32 વર્ષીય મહિલા દર્દીને પેટમાં તકલીફ હોવાથી 13 મેએ ડૉક્ટરને બતાવવા ગયાં જયાં તેમને એક દિવસ દાખલ કરી…

    વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે બાદ મળી આવ્યું શિવલિંગ,CRPF જવાન દ્વારા મસ્જિદ કરાયું સીલ

    વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના વીડિયો સર્વેના છેલ્લા દિવસે વકીલ વિષ્ણુ જૈને દાવો કર્યો હતો કે કૂવામાંથી એક શિવલિંગ મળી આવ્યું હતું. શિવલિંગનો વ્યાસ 12 ફૂટ બાય 8 ઇંચ હોવાનું કહેવાય છે.…