કન્નડ ટીવી અભિનેત્રી ચેતના રાજનું બેંગલુરુની એક હોસ્પિટલમાં નિધન થયું હતું જ્યાં તેને 16 મેના રોજ લિપોસક્શન સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી. તેના પરિવારનો આરોપ છે કે હોસ્પિટલની બેદરકારીના કારણે તેનું મોત થયું છે. પોલીસે હોસ્પિટલ સામે ગુનો નોંધ્યો છે. સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું છે કે અભિનેત્રી na મિત્રોએ kahyu કે તું જાડી thati જાય છે ane તે koi ne જાણ કર્યા વગર સુર્જરી કરાવા પોચી હતી.
