રથયાત્રાની તૈયારી પૂરજોશમાં
2 વર્ષ પછી રથયાત્રા પરંપરા અનુસાર તેના નિર્ધારીત રૂટ પર ભક્તોની હાજરીમાં શહેરની પરિક્રમાએ નીકળવાની છે. આ વર્ષે રથયાત્રા કોઈપણ પ્રકારની હિંસક ઘટના કે જૂથ અથડામણ વગર શાંતિપૂર્ણ પસાર થાય…
2 વર્ષ પછી રથયાત્રા પરંપરા અનુસાર તેના નિર્ધારીત રૂટ પર ભક્તોની હાજરીમાં શહેરની પરિક્રમાએ નીકળવાની છે. આ વર્ષે રથયાત્રા કોઈપણ પ્રકારની હિંસક ઘટના કે જૂથ અથડામણ વગર શાંતિપૂર્ણ પસાર થાય…
10મી જૂને PM ફરી એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ ખાતે ઇસરોની મુલાકાત લેશે. ઇસરોમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરશે. પછી તેઓ નવસારીના ચિખલીમાં આદિવાસી વિસ્તારોમાં પાણી…
પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા યુવકોના પરિવારના સભ્યોએ સવાલ કર્યો કે પક્ષ બદલતાની સાથે હાર્દિક સામેના કેસ તો પાછા ખેંચાઈ જશે પણ અમારા બાળકો કોણ પાછા આપશે ? . ઉતર ગુજરાતના…
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સોલંકીનું અન્ય એક મહિલા સાથે રંગરેલિયા રમતા તેની પત્નીએ અપહરણ કર્યું હતું. હકીકતમાં, ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલને અન્ય મહિલા પાસેથી…
આઇટી વિભાગ દ્વારા એશિયન ગ્રેનિટો પર કરાયેલ દરોડામાં બુધવારે દસ્તાવેજોની ચકાસણી ચાલુ રહી હતી. આવનારા દિવસોમાં શેરબજારમાં એશિયા ગ્રેનીટોના ભાવમાં ઉથલપાથલ કરનાર તરફ પણ તપાસનો કરવામાં આવશે.અત્યાર સુધી મળેલા દસ્તાવેજોમાં…
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત લેવાના છે. રાહુલ ગાંધી વાંસદામાં આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનુ સમાપન કરાવશે. જયારે કેજરીવાલ જનસંપર્ક યાત્રાનું સમાપન કરાવશે. આમ આદમી…
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર (SRJBTK), જે રામ મંદિરના કામકાજના પ્રભારી અને બાંધકામની દેખરેખની સત્તા છે, સોમવારે અગાઉ કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના…