Wed. Apr 22nd, 2026
    Views 295

    મ્યુનિ.અે 25થી 29 એપ્રિલ દરમિયાન શહેરમાં 1,65,173 ચોરસ ફૂટ વિસ્તારમાં થયેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યાં છે. એક કોમર્શિયલ બાંધકામને સીલ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં જ મ્યુનિ.એ કુલ 8,51,378 ચોરસ ફૂટ બાંધકામ દૂર કરી બીયુ નહિ ધરાવતાં 3373 કોમર્શિયલ તથા 400 રહેણાકના યુનિટને પણ સીલ કરવામાં આવ્યાં છે

    સરખેજ, વેજલપુર, આનંદનગર વિસ્તારમાં 3 કોમર્શિયલ બાંધકામ તોડી પડાયાં.ખાડિયા, પુરુષોત્તમ માર્કેટ વિસ્તારમાં એક કોમર્શિયલ યુનિટ તોડયુ.
    નારોલ, મોતીપુરા ચાર રસ્તાથી ગોકુળનગર તળાવ સુધી, 3 રહેણાક મકાનો તોડી પડાયુ. નવરંગપુરા અચલરાજ કોમ્પ.માં એક કોમર્શિયલ યુનિટ તોડયુ.ઘાટલોડિયા, ચાણક્યપુરી બ્રિજ પાસે 22 રહેણાકના તથા 100 કાચા પાકાં ઝૂંપડાં દૂર કરયા.

    Happy
    Happy
    33 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    33 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    33 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *