અમદાવાદ ના વસ્ત્રાલ ગામ મા ભવ્ય સમરસતા સાથે અનોખી હનુમાનજી મહારાજ ની યોજાશે શોભાયાત્રા
દલિત સમાજ ના સાધુ સંતો સાથે શ્રધ્ધાળુ ઓ મોટી સંખ્યા મા બેન્ડ બાજા સાથે રથ મા હનુમાનજી મહારાજ ની શોભાયાત્રા મા જોડાશે
દલિત સમાજ ની મહિલા ઓ આ શોભાયાત્રા પહેલા સામુહિક આરતી મા જોડાશે
સાંજે ચાર કલાક બાદ વસ્ત્રાલ ના દલિત સમાજ ના નાગરિકો હિન્દુ જાગરણ મંચ ના નેજા મા વસ્ત્રાલ ગામ ના જોગણી માતાજી મંદિર થી શોભાયાત્રા મા જોડાઈ ને વસ્ત્રાલ મહાદેવ એવન્યુ સિથ્ત હનુમાનજી મહારાજ ના મંદિર એ આવશે
