Tue. May 12th, 2026

    Month: April 2022

    અમેરિકા અને આંતકવાદ

    વિશ્વની મહાસત્તા જેનું આપણે અનુકરણ કરવામાંથી ઉંચા નથી આવતા આવા ન્યુયોર્કના બ્રુકલિન શહેરમાં બનેલી ઘટના જાહેરસ્થળ રેલવેસ્ટેશન ચાલતી ટ્રેનમાં બનેલી દુઃખદ ઘટના ને સીસીટીવી માં કેદ જોય શકાય છે .…

    ભારતમાં રવિવારની રજા કઈ વ્યક્તિએ અપાવી છે ?

    મિત્રો, આ વ્યક્તિના કારણે આપણને રજા મળી છે, એ મહાપુરુષનું નામ છે નારાયણ મેઘજી લોખંડે, નારાયણ મેઘજી લોખંડે, તેઓ જોતિરાવ ફુલેજીની સત્યશોધક ચળવળના કાર્યકર હતા. કામદારના પણ આગેવાન હતા. અંગ્રેજોના…

    રામનવમીની શુભકામનાઓ

    ભારતીયસંસ્કૃતિનું માધ્યમ રામાયણ ગ્રંથ છે. રામ , સીતા , લક્ષમણ , હનુમાનજી આ બધા રામાયણ ગ્રંથના એવા પાત્રો છે જેના ઉદ્દેશ્ય એ આપને સ્વને “જીવન જીવવાની કલા” શીખવાડી જાય છે…