Sat. Aug 15th, 2026

    Category: News

    ઓઢવ ઈન્દિરા આવાસ યોજના વિવાદ

    ઓઢવ ઇન્દિરાનગર આવાસ યોજનામાં અપાયેલી 52 દુકાનમાંથી 29માં વચ્ચોવચ પિલર બનાવી દેવા તથા સ્ટ્રક્ચરલ ખામીઓ બાબતે મ્યુનિ. અધિકારીએ તપાસ રિપોર્ટ માગ્યો છે. આવાસ યોજનામાં બનાવેલા મકાનોનું લોકાર્પણ હજુ થોડા સમય…

    ટ્રેનોમાં જૂનથી જનરલ ટિકિટની સુવિધા ફરી શરૂ

    ટ્રેનોમાં બંધ કરાયેલી જનરલ ટિકિટની સુવિધા રેલવ ટ્રેનોમાં તબક્કાવાર શરૂ કરવા જાહેરાત કરાઈ છે, અેમાં પ્રથમ તબક્કામાં અમદાવાદથી પસાર થતી ટ્રેન રિવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને જબલપુર-સોમનાથ એક્સપ્રેસમાં તત્કાળ અસરથી સેકન્ડ…

    અમદાવાદમાં ભગવાન પરશુરામના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા ગુનેગારોની થઇ ધરપકડ

    3 મે, 2022 ના રોજ, ગુજરાતના અમદાવાદના વાસણા વિસ્તારમાં ભગવાન પરશુરામની મહા આરતીની જાહેરાત કરતા બેનરો ફાડતાકેમેરામાં કેટલાક બદમાશો ઝડપાયા હતા. ભગવાન પરશુરામની મૂર્તિને પણ લાકડીઓ વડે હુમલો કરી તોડી…

    હેલો અમદાવાદ તરફથી સૌને પરશુરામ જયંતિની શુભકામનાઓ

    એવું પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુનો આ અવતાર આજે પણ હયાત છે. પરશુરામજી જન્મથી બ્રાહ્મણ હતા પરંતુ તેમનામાં ક્ષત્રિયના ગુણ હતા. પિતાની હત્યાનો બદલો લેવા તેમણે 17 વખત…

    PSI પરીક્ષા આપનારા 120 ઉમેદવારની હાઇકોર્ટમાં રજૂઆત

    પોલીસ સબ ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં યોગ્ય રીતે મેરિટમાં ઉમેદવારોને સમાવ્યા નથી તેવી 120 ઉમેદવારે હાઇકોર્ટમાં અરજી કરી છે. મેરિટમાં એસ.ટી, એસ.સી, ઓબીસી ૩ કેટેગરીને આવરી લઇને 3 ગણા ઉમેદવારોની યાદી બહાર…