જમ્મૂ-કશ્મીર :ઓફિસર શહિદ, બે આતંકી ઠાર,PM નરેન્દ્ર મોદી 2019 પછી પેહલી વાર લેવાના છે જમ્મૂ-કાશ્મીરની મુલાકાત
રવિવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેવાના છે જમ્મૂ-કશ્મીરની મુલાકાત પરંતુ તે પેહલા શુક્રવારે વહેલી સવારે જમ્મુમાં સૈન્ય સ્થાપન નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબારો થઇ હતી . અધિકારીઓએ…