ત્રણેય રથની સુરક્ષા માટે પ્રથમવાર 35 ટેસર ગનનો પ્રયોગ
આ વર્ષે 145મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તેના માટે પોલીસે કમર કરવાનું શરૂ કરી દીધુ. કેટલાક અસામાજિક તત્ત્વો રથયાત્રા ઉપર કાંકરીચાળો કે હુમલો કરીને વાતાવરણ બગાડી શકે તેવી દહેશત…
આ વર્ષે 145મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તેના માટે પોલીસે કમર કરવાનું શરૂ કરી દીધુ. કેટલાક અસામાજિક તત્ત્વો રથયાત્રા ઉપર કાંકરીચાળો કે હુમલો કરીને વાતાવરણ બગાડી શકે તેવી દહેશત…
સિવિલ હોસ્પિટલમાં રોજની 27 સર્જરી, ઓપીડીમાં લાઈનો, દર્દીઓને હાલાકી જુનિયર ડૉક્ટરોની હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં સવારે 9થી સાંજે 5 સુધીમાં ફકત 27 ઇમરજન્સી ઓપરેશન કરી શકાયા હતા. ઓપીડીમાં 2834 દર્દીની…
નવી શિક્ષણ નીતિ મુજબ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) એ સીએના કોર્સમાં પ્રશ્નપત્રોની સંખ્યામાં ઘટાડો, આર્ટિકલશિપના સમયગાળામાં 1 વર્ષનો ઘટાડો નવા શૈક્ષણિક વર્ષથી લાગુ કરવા માટે સરકારને મોકલવાનો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 18મી તારીખે ગુજરાત પ્રવાસે આવશે ત્યારે તેઓ 1.41 લાખ પરિવારોને ઘરનું ઘર મળે તે માટેનું લોકાર્પણ-ખાતમૂર્હૂત કરશે. રાજયભરમાં ગ્રામીણ ક્ષેત્રોમાં 1 લાખ આવાસોનું લોકાર્પણ તથા શહેરી…
ટ્રાફિક પોલીસ વિભાગે વાહનચાલકો સામે 15મી જૂનથી ખાસ ઝુંબેશ શરૂ કરશે, જેમાં સગીર વાહનચાલક ટુવ્હીલર ચલાવતા પકડાશે તો અેની પાસેથી રૂ.2 હજાર જ્યારે તેના કરતાં મોટું વાહન ચલાવતા પકડાશે તો…
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઇલેકશન માટે અલગ અલગ હોદ્દાઓ માટે ફોર્મનું વિતરણ શરૂ થઇ ગયું છે. ચેમ્બરની 24 સીટની સામે 35 ફોર્મનું વિતરણ થયું હતું. જ્યારે સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને…
આજે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું. જયારે આ મામલે કોંગ્રેસ દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી પોતાનો વિરોધ નોંધાવશે. તેને લઇને અમદાવાદ ખાતે…
ગરીબ મહિલાઓની મદદ થાય તે માટે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના શરૂ કરાઇ હતી. અેનો ઉદ્દેશ મહિલાઓને ચૂલા – લાકડાનાં ધુમાડાથી છુટકારો અપાવવાનો હતો. તેનો મોટા પાયે પ્રચાર – પ્રસાર કરાયો. ગુજરાતમાં…
બે ત્રણ દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં વાદળિયું વાતાવરણ તથા પવનની ગતિ વધવા છતાં વરસાદ પડતો નથી. આગામી પાંચ દિવસ દરમિયાન ચોમાસાની ગતિવિધિ ઝડપી બનશે, તથા 13થી 15 જૂન વચ્ચે અમદાવાદ…
જ્યોતિષ મહાસંમેલન, મુંબઈમાં ભાગ લેવાની તક